શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી કરાઇ - At This Time

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી કરાઇ


વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે જેમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ મેહતા, મહામંત્રી તરીકે ઋષિભાઈ મેહતા, ધવાનીતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.