ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રક્તદાન શિબિર નો પ્રારંભ - At This Time

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રક્તદાન શિબિર નો પ્રારંભ


(રીપોર્ટ વિજય ચૌહાણ)
ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જસદણ-વિંછીયા વિધાનસભા પરીવાર દ્વારા "સેવા પખવાડિયા" અંતર્ગત રક્તદાન શિબિરનો પ્રારંભ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરાવ્યો. આ લોકસેવાનું સરાહનીય કામ કરવા બદલ તમામને લોકોએ હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.