બાલાસિનોર વિધર્મી અસામાજિક તત્વ ની વિરુદ્ધમાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બાલાસિનોર વિધર્મી અસામાજિક તત્વ ની વિરુદ્ધમાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું


મહીસાગરના બાલાસિનોર તાલુકા પ્રાંત ઓફિસે વિધર્મી અસામાજિક તત્વ મુસ્લિમ યુવક ગામ ની જ દીકરી જે એના સાસરે પરણાવેલ ત્યાં રાજપુર ગામ નાં વિધર્મી દ્વારા હિન્દૂ સમાજ ની દીકરી ને ભગાવી જનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે મુદ્દે 200 જેટલા રાજપુર ગામ ના આગેવાનો અને ઠાકોર સેના ટીમ સમાજ ના આગેવાનો દ્વારા બાલાસિનોર પ્રાંત સાહેબ ને આવેદન આપી દીકરી સત્વરે એના માં બાપ ને સોંપાય અને ભવિષ્ય માં આવી ઘટના નાં બને એ માટે સાત દિવસ માં માંગણી સ્વીકારાય નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કલેકટર ગાંધીનગર કચેરી સુધી ધરણાં સત્યાંગ્રહ વગેરે ની ચીમકી આપવામાં આવી...


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.