સાબરકાંઠા જિલ્લાના ઈડર ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નિરાધારો નું આ ચોથું મકાન બનાવવા તરફ પ્રયાણ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઈડર ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નિરાધારો નું આ ચોથું મકાન બનાવવા તરફ પ્રયાણ


સાબરકાંઠા જિલ્લાના ઈડર ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નિરાધારો નું આ ચોથું મકાન બનાવવા તરફ પ્રયાણ

સંકલ્પ (૪) આજ રોજ ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉડણી ગામે એક દેવીપૂજક પરિવારમાં બે દિવ્યાંગ બાળકો ને મકાન નહોતું તો જેની જાણ થતા નિરાધાર પરિવારની પારીવારિક સ્થિતિ જોતા બે બાળકો દિવ્યાંગ છે પિતા પેરેલાઇસ છે માતા માંગી ને ઘર નું ગુજરાન ચલાવે છે તેમના પરિવાર ને કાચા ઝૂંપડા માં રહે છે. તેમને પાકી છત મળે તે માટે ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા આજ રોજ મકાન નું નવરાત્રી ના પાવન પર્વ માં શુભ આરંભ કરવામાં આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.