ખેરાલુના પથારીવશ દર્દીઓની મુલાકાત - At This Time

ખેરાલુના પથારીવશ દર્દીઓની મુલાકાત


આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ચાણસોલ, ડભાડ, ડાલીસણા, નાનીવાડા અને બળાદના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિસ્તારના કુલ ૧૪ પથારીવશ દદીઓની મુલાકાત લેવામાં આવી હતી. જેઓની ઘરે જઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસની ચકાસણી કરવામાં આવી. સ્વચ્છતા, પોષણયુક્ત આહાર, તેમજ યોગ અને દીકર હળવી કસરતો શીખવવામાં આવી હતી.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.