પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિરે રવિવારે થશે શીતલા સાતમની - At This Time

પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિરે રવિવારે થશે શીતલા સાતમની


પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિરે રવિવારે શીતલા સાતમની ઉજવણી કરવામાં આવશે.
શિતલા માતાજીનાં પૌરાણિક મંદિરમાં શ્રાવણ સુદ ૭ શિતલા સાતમ તા.૧૧.૮.૨૦૨૪ને રવિવારે કરવામાં 1 આવે છે. મંદિરમાં સવારે ૪:૫૦ વાગ્યે પ્રવેશ કરી શકાશે અને આરતી સવારે ૫ ૫-૦૦ વાગ્યે થશે આરતી પછી દર્શન . આખો દિવસ ચાલુ રહેશે. પૂજારી દ્વારા જણાવાયુ છે કે માતાજીને ધરાવવાનું શ્રીફળ છોતા કાઢીને જ લઈ આવવુ, સોના-ચાંદીના દાગીના કે મોટી રોકડ રકમ સાથે ન રાખવી તેવી યાદી શીતલા માતાજી મંદિરના પૂજારીએ પાઠવી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.