નેત્રંગ ખાતે આજ રોજ વિશ્વ શિકલશેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

નેત્રંગ ખાતે આજ રોજ વિશ્વ શિકલશેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી


ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ આદર્શ નિવાસી શાળામાં ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા અને ભરૂચ જીલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા સાહેબની અધ્યક્ષસ્થાને વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરાઇ હતી.

વિધાર્થીઓ-આયોજકો શાનદાર નાટક રજુ કરી અને ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૪૭ સુધીમાં સિકલસેલ નાબુદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે.ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાયે સહીયારો પ્રયત્ન કરવો જોઈએ,અને સિકલસેલ રોગને અટકાવાના ઉપાયો વિશે વિસ્તૃત માગઁદશઁન પુરૂ પાડ્યું હતું.જેમાં ભરૂચ જીલ્લા-તાલુકાના જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.