અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા ની નાયબ કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ - At This Time

અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા ની નાયબ કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ


અષાઢી બીજ ના દિવસે સિહોરમાં બે અને ઉમરાળામાં એક અને ટાણામાં એક રથયાત્રા નીકળવાની હોય આજે 11વાગે નાયબ કલેક્ટર કચેરી શિહોર ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રથયાત્રા નીકળવાના રૂટો અને શું શું પગલાં લેવા શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસો કરવા કોઈ અનિચ્છેય બનાવ ન બને એની ખાસ ધ્યાન રાખવું રથયાત્રા માં પાલિકા દ્વારા ફાયર વ્યવસ્થા કરવી તથા પોલીસ બંદોબસ્ત રાખવો અને મેડિકલ ની સુવિધા સાથે રાખવી રસ્તા વચ્ચે ખાડા હોય તો બુરવા અને pgvcl ના વાયર નીચે હોય તો ખાસ ધ્યાન રાખવું આયોજકો સાથઅને સહકાર આપવાની અપીલ કરી છે અને આ મિટિંગમાં નાયબ કલેક્ટર શ્રી ચેતનભાઇ પ્રજાપતિ તથા મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ તથા શિહોરના પીઆઇ ગોહિલ સાહેબ તથા ઉમરાળા પીએસઆઇ સાહેબ તથા શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા પાલિકાના વિજયભાઈ વ્યાસ તથા રથયાત્રાના આયોજક ભરતભાઈ મલુકા આરોગ્ય વિભાગ માંથી ડોક્ટર કાકડીયા સાહેબ તથા રથયાત્રા ના આયોજકો એ હાજરી આપી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.