વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મૃતદેહને અંતિમ સંસ્કાર ની સેવા - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મૃતદેહને અંતિમ સંસ્કાર ની સેવા


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મૃતદેહને અંતિમ સંસ્કાર ની સેવાવિસાવદરતા. વિસાવદર તાલુકામાં હસમુખભાઈ હિરજીભાઈ ઠુમ્મર રહે.ગળથ તા.ભેસાણ વાળાની બિનવારસી લાશ મળેલ હતી જેની જાણ ગણપતિ ઉત્સવ સમિતિ-વિસાવદરને જાણ કરાતા વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરની ટિમ દ્વારા તેમના પરિવાર ને જાણ કરી હતી ત્યારે બે ત્રણ દિવસ પહેલા ઉપરોક્ત ભાઈ નુ મૃત્યુ થયેલ હોઈ અને અવાવરું જગ્યાએ મોતથયેલ હોઈ તેથી ડેડબોડી જોવાલાયક પણ નહોય ત્યારે મૃતદેહ અતી કોહવાઈ ગયેલ હોય તેઓની અંતિમ સંસ્કારવિધિ કરેલ હતી અને આ સેવા કાર્ય માંગણપતિ ઉત્સવ સમિતિ ના સુરેશ સાદરાણી તેમજ ધર્મેશ વિરાણી તેમજ વિસાવદર ના ગૌસેવક મનીષભાઈ સોલંકી પણ હાજર રહી સેવા આપેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.