ભક્તરાજ દાદા ખાચર કોલેજ દ્વારા ફાયર સેફ્ટી નાં સાધનોની ઉપયોગિતા અંગે માર્ગદર્શન અપાયું. - At This Time

ભક્તરાજ દાદા ખાચર કોલેજ દ્વારા ફાયર સેફ્ટી નાં સાધનોની ઉપયોગિતા અંગે માર્ગદર્શન અપાયું.


ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજય કોલેજ ગઢડા (સ્વા) ખાતે ફાયર સેફ્ટીના સાધનોની ઉપયોગિતા અંગે માર્ગદર્શન અપાયું હતું. જેમાં છમઝ પાવડર દ્વારા અને પાણી દ્વારા આગ ઓલવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. દ્રજીજી કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનભાઈ વાય. પંડ્યા તથા અમિત રાણા સુરક્ષાકર્મી ઓ તથા વહીવટી સ્ટાફ ને આગ સળગાવી અને તેને જુદી જુદી રીતે ઓલવવા માટે ડેમો અપાયા હતાં. સંસ્થા માં આગ લાગવાથી કોઈ ઘટના ન બને તે માટે સાવચેતી ના ભાગરૂપે આચાર્ય ડૉ. એચ. વી. સેજલિયાનાં માર્ગદર્શન હેઠળ આ ફાયર સેફ્ટી માર્ગદર્શન અંગેના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.