તલોદ તાલુકાના દેવિયા ગામે વીજળી પડતાં મોત થતા સરકાર દ્વારા સહાય નો ચેક પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો - At This Time

તલોદ તાલુકાના દેવિયા ગામે વીજળી પડતાં મોત થતા સરકાર દ્વારા સહાય નો ચેક પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો


*તલોદ તાલુકાના દેવિયા ગામે વીજળી પડતાં મોત થતા સરકાર દ્વારા સહાય નો ચેક પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદના ખારા દેવીયા ગામે તા.2/3/2024 ના રોજ અરવિંદસિંહ વજેસિંહ વાઘેલા નું વીજળી પડતા મોત થતા સરકાર તરફથી મળતી માનવ મૃત્યુ સહાયની રકમ રૂપિયા 4 લાખ નો ચેક ના પત્ની સુરેખાબેન અરવિંદસિંહ વાઘેલાને સુપ્રત કર્યો હતો રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષા બાબત તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રોઝડ સરપંચ વિષ્ણુ વાઘેલા તલાટી તાલુકા વિકાસ અધિકારી સહિત હાજર રહ્યા હતા અને ચેક આપવામાં આવ્યો હતો


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.