રાજકોટ આજી નદી કાંઠા વિસ્તારમાં 900 રહેણાંક મકાનને ખાલી કરાવવા મામલે મેયરનું નિવેદન - At This Time

રાજકોટ આજી નદી કાંઠા વિસ્તારમાં 900 રહેણાંક મકાનને ખાલી કરાવવા મામલે મેયરનું નિવેદન


રાજકોટ આજી નદી કાંઠા વિસ્તારમાં 900 રહેણાંક મકાનને ખાલી કરાવવા મામલે મેયરનું નિવેદન : આ વિસ્તારમાં 900 કરતા વધુ રહેણાંક મકાનને નોટિસ આપવામાં આવી છે. આ તમામ મકાનો ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવવામાં આવ્યા છે. 900 મકાનના રહેવાસીઓને શુ સુવીધા આપવી તેને લઈ મનપા દ્વારા વિચાર કરવામાં આવશે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.