ભુપગઢ ગામે રાઠોડ પરીવાર દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

ભુપગઢ ગામે રાઠોડ પરીવાર દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું


જસદણ તાલુકાના ભુપગઢ ગામે ક્રિકેટ પ્રેમી સ્વ. અનિલભાઈ રણજીતભાઈ રાઠોડની બારમી પુણ્યતિથિ નિમિત્તે ભૂપગઢ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ પ્રેમીઓએ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું. અને ભૂપગઢ ગામે અનિલભાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી ગ્રામજનોએ રાઠોડ પરિવારના કાર્યને બિરદાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.