બાવીસ પરગણા વણકર સમાજ ના ધો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ યોજાયો - At This Time

બાવીસ પરગણા વણકર સમાજ ના ધો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ યોજાયો


*બાવીસ પરગણા વણકર સમાજ ના ધો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ યોજાયો*

*(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)*

બાવીસ પરગણા વણકર વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજીત બાવીસ પરગણા વણકર સમાજના ધોરણ ૧૦ અને ૧૨ માં ઉત્તીર્ણ થયેલા વિધાર્થીઓ નો સત્કાર સમારંભ ચીચણો ગામે યોજાયો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર પ્રોગ્રામ નું આયોજન ચીચણો ગામ અને ટ્રસ્ટ ના તમામ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું..


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.