મલેકપુર ખાતે પંડિત દિનદયાળ જી ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી - At This Time

મલેકપુર ખાતે પંડિત દિનદયાળ જી ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર તાલુકા પંચાયતના મલેકપુર બુથ ૧૦૦ મા પંડિત દિનદયાળ જી ઉપાધ્યાયના દિવસે સેવા પખવાડા અંતર્ગત તેમના એક ભારતીય. વિચારધારા , સમાજ સેવક અને રાજકારણી હતા. તેમના કામને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી. તેમાં બુથમા આવતા પ્રદેશ કિસાન મોરચો કારોબારી સભ્ય વિકાસકુમાર પંડ્યા , ભરતભાઈ બારીયા, કિરીટભાઈ પટેલ, જયેશભાઈ ધામોત અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.