જસદણના હરે કૃષ્ણનગર શેરી નંબર 2 ના રહીશો દ્વારા શ્રી રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કળશ પધરામણી અને રામામંડળ તેમજ મહાપ્રસાદનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણના હરે કૃષ્ણનગર શેરી નંબર 2 ના રહીશો દ્વારા શ્રી રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કળશ પધરામણી અને રામામંડળ તેમજ મહાપ્રસાદનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું


(હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
જસદણના ગંગા ભવન હરે કૃષ્ણનગર શેરી નંબર 2 ના રહીશો દ્વારા શ્રી રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કળશ પધરામણી અને રામામંડળ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા શ્રીરામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનું પાત્ર ભજવેલ હતું અને ત્રિદિવસીય મહિલા સત્સંગ અને રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.