મહીસાગર : બાલાસિનોર તળાવ દરવાજા શિક્ષિકા છેડતી મામલો - At This Time

મહીસાગર : બાલાસિનોર તળાવ દરવાજા શિક્ષિકા છેડતી મામલો


આચાર્ય એ.યુ. શેખ સામે ખાતાકીય કાર્યવાહી કરાઇ

આચાર્યએ ફરજ મોકૂફ કરવાનો હુકમ કરાયો

આચાર્યને સસ્પેન્ડ કરી રાજસ્થાન બોર્ડર પાસે આવેલા વિસ્તારમાં બદલી કરાઇ

રાઠવા બેટ પ્રાથમિક શાળામાં કરાઇ બદલી

શિક્ષક આલમને સર્મનાર કરનાર આચાર્ય સામે કાર્યવાહી

સમગ્ર જિલ્લામાં શિક્ષક આલમમાં ભારે ચર્ચાઓ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.