દુઃખદ અવસાન - At This Time

દુઃખદ અવસાન


તા. ૧૭.૦૫.૨૪
અ.સૌ. મધુબેન મહેશભાઈ રતનધાર્યા જે મહેશભાઈ મગનભાઈ રતનધાર્યા ના ધર્મપત્ની( ઉ.વ. ૫૪) તે તૃપ્તિબેન મયુર કુમાર છગ અને પૂજાબેન પાર્થકુમાર વિઠલાણી તેમજ પંકજ ના માતૃશ્રી આજરોજ શ્રીજીચરણ પામેલ છે. તો તેમની સ્મશાનયાત્રા બપોરે ૩.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.