વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (8 જૂન ) શનિવારના રોજ ત્રીજી વાર પ્રધાન મંત્રી પદે શપથ લઈ શકે છે - At This Time

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (8 જૂન ) શનિવારના રોજ ત્રીજી વાર પ્રધાન મંત્રી પદે શપથ લઈ શકે છે


આજે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાન મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યુ

શનિવારે ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.. આ સાથે જ જવાહરલાલ નેહરુ પછી ત્રીજી વાર વડાપ્રધાન બનનાર નરેન્દ્રભાઈ મોદી હશે .


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.