ખંભાળિયાના મુખ્ય માર્ગ જોધપુર ગેઈટ થી નગર ગેઈટ સુધીમાં પાણી પાણી : અનેક વાર ગટર ઉભરાતા તંત્રના આંખ આડા કાન - At This Time

ખંભાળિયાના મુખ્ય માર્ગ જોધપુર ગેઈટ થી નગર ગેઈટ સુધીમાં પાણી પાણી : અનેક વાર ગટર ઉભરાતા તંત્રના આંખ આડા કાન


ખંભાળિયાના મુખ્ય માર્ગ જોધપુર ગેઈટ થી નગર ગેઈટ સુધીમાં વારંવાર અવારનવાર ગટર છલકવા ના બનાવ બને છે. શહેર અને ગામો ગામની પ્રજાને આ છલકાતા ગંધારા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. ગટરના પાણીના કારણે ગંદકી થાય છે. માખી મચ્છર નો ઉપદ્રવ્ય થાય છે. જેના કારણે લોકોને આરોગ્ય જોખમાય છે. વારંવાર બનતા બનાવો સેનિટેશન વિભાગ ઘોર નિંદ્રા માં સૂતું હોય તેવું જણાય છે. ક્યારે ઠોશ કાર્યવાહી થશે એ તો આવનારો સમય જણાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.