દામનગર ના સરદાર ચોક ખાતે રાજકોટ ગેમજોન ના દિવંગત આત્મા ઓના મોક્ષાઅર્થ ચાલીશા પઠન - At This Time

દામનગર ના સરદાર ચોક ખાતે રાજકોટ ગેમજોન ના દિવંગત આત્મા ઓના મોક્ષાઅર્થ ચાલીશા પઠન


દામનગર ના સરદાર ચોક ખાતે રાજકોટ ગેમજોન ના દિવંગત આત્મા ઓના મોક્ષાઅર્થ ચાલીશા પઠન
દામનગર શહેર ના સરદાર ચોક ખાતે રોકડીયા પરિવાર દ્વારા રાજકોટ ગેમજોન ના મૃતકો ના મોક્ષાર્થ ચાલીશા પઠન કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય શ્રી રોકડીયા પરિવાર દ્વારા રાત્રે સરદાર ચોક ખાતે રાજકોટ ગેમજોન ના મૃતકો ના આત્મ કલ્યાણ માટે યોજાયેલ ચાલીશા પઠન રામધૂન માં સમસ્ત રોકડીયા પરિવારે રાજકોટ ના ગેમજોન ના મૃતકો ને શ્રધાંજલિ પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.