ખોડીયારપરામાં ગૃહકંકાસથી કંટાળી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવ્યું - At This Time

ખોડીયારપરામાં ગૃહકંકાસથી કંટાળી પરિણીતાએ ફીનાઈલ ગટગટાવ્યું


પારેવડી ચોક પાસે ખોડીયાર પરા-1માં રહેતા પુજાબેન ચંદ્રેશભાઈ ડોડીયા (ઉ.વ.30)ગત સાંજે પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં પુજાબેનના સંબંધીએ જણાવ્યું હતું કે તેના દેર ચંદુભાઈ અને સસરા નાની નાની વાતોએ ઝઘડા કરી ગાળો આપતા હતો. જેમનાની કંટાળીને તેને પગલું ભર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.