ચિતલ માં ૧૦૯ મો નેત્ર યજ્ઞ રામજી ભાઈ બાબરીયા ના સહયોગ થી યોજાગયો - At This Time

ચિતલ માં ૧૦૯ મો નેત્ર યજ્ઞ રામજી ભાઈ બાબરીયા ના સહયોગ થી યોજાગયો


ચિતલ માં ૧૦૯ મો નેત્ર યજ્ઞ રામજી ભાઈ બાબરીયા ના સહયોગ થી યોજાગયો

ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે ના સહયોગ થી ૧૦૯ મોં નેત્ર નિદાન મનુભાઈ દેસાઈ ના પ્રમુખસ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવેલ
આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગ પતિ લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ સુરેશ ભાઈ પાથર,તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ, રંજનબેન બાબરીયા વેપારી મંડળ ના અશોકભાઈ મોદી, જયંતિ ભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રતાપસિંહ રાઠોડ,ખાસ હાજર રહેલ કેમ્પ માં ગુજરાત પ્રતિભા એવોર્ડ સન્માનિત ગાયક કલાકાર સંજયભાઈ પંડયા નું સન્માન કરવામાં આવેલ કાર્યકમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ
ઇતેશભાઈ મહેતા અને આભાર વિધિ બિપીનભાઈ દવે કરેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ ,બકુલભાઈ ભીમાણી ખોડભાઈ ધંધુકિયા, છગન ભાઈ કાછડીયા છગનભાઈ બાબરીયા,લીબાસિયા રમેશભાઈ સોરઠીયા વગેરે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.