જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.....
આજરોજ એન એન્ડ કે પંડ્યા હિંમત હાઇસ્કુલ નંબર 2 માં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મોટી સંખ્યામાં આર્યુવેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ ટ્રીગાર્ડ સાથે કરવામાં આવ્યું. જેમાં શાળાના આચાર્યશ્રી એન.કે.પટેલ તથા શિક્ષકમિત્રો જશવંતભાઈ પટેલ, હીનાબેન પટેલ, સેવક મિત્રો નરેશભાઈ, કાળુભાઈ, જગતસિંહ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા દ્વારા વૃક્ષારોપણનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.