ચોપાટી ખાતે નવરાત્રી પર્વ અનુસંધાને યોજાયું સફાઈ અભિયાન - At This Time

ચોપાટી ખાતે નવરાત્રી પર્વ અનુસંધાને યોજાયું સફાઈ અભિયાન


હાલ નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી દ્વારા પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી ઉપસ્થિત રહ્યા હતા તેમજ હેલ્થ ઓફિસર વિનુભાઈબાપુ સહિતની સેનિટેશન સ્ટાફ સાથે કામગીરી હાથ ધરી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.