બેસણું (લખતર )સુરેન્દ્રનગર - At This Time

બેસણું (લખતર )સુરેન્દ્રનગર


સર્વે સ્નેહીજનો ને દુઃખ સાથે જણાવવાનું કે મારા મોટા પુત્ર અજયભાઈ જોષીના જમાઇ મિતકુમાર ઠાકર ઉંમર વર્ષ 28 નું એટક આવતા દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું આવતીકાલે અમારા નિવાસ સ્થાને રાખેલ છે*
*સ્થળ ઓડશેરી સર.જે હાઈસ્કૂલ પાછળ લખતર સુરેન્દ્રનગર*

*સમય સાંજના 4.00 થી 6.00*

*શ્રી રસિકલાલ કાંતિલાલ જોષી*
*શ્રી અજયકુમાર રસિકલાલ જોષી*
*શ્રી વિજય કુમાર રસિકલાલ જોષી*
*શ્રી રિતેશકુમાર અજયકુમાર જોષી*
*શ્રી કૌશલ કુમાર વિજયકુમાર જોષી*
*લખતર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.