બોટાદ જીલ્લામાં રોગચાળો વધતા જિલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળાએ બોટાદ કલેક્ટરને પત્ર લખીને કરી જાણ - At This Time

બોટાદ જીલ્લામાં રોગચાળો વધતા જિલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળાએ બોટાદ કલેક્ટરને પત્ર લખીને કરી જાણ


બોટાદ જિલ્લામાં મેલેરીયા તાવ,શરદી,ઉધરસના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.જિલ્લાના સરકારી તેમજ પ્રાઈવેટ દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે.અને સરકારી દવાખાનાઓમાં પણ ઓ.પી.ડીમાં વધારો થયો છે.ત્યારે બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળાએ બોટાદ કલેક્ટરને પત્ર લખીને રોગચાળો વધી રહ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.અને બોટાદ શહેર અને જિલ્લામાં તાત્કાલિક સર્વે કરવા અને આવા દર્દીઓને સારવાર આપવામાં આવે તેવી રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.