ખરોડ ના પરા વિસ્તાર માં આરોગ્ય વિભાગ થી ચાંદીપુરમ વાયરસ અટકાવવા માટે મેલેથીયોન પાવડર નાખવામાં આવેલા છે - At This Time

ખરોડ ના પરા વિસ્તાર માં આરોગ્ય વિભાગ થી ચાંદીપુરમ વાયરસ અટકાવવા માટે મેલેથીયોન પાવડર નાખવામાં આવેલા છે


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ના પરા વિસ્તારમાં આજ રોજ ખરોડ ના વડવાસ , ભુખલાં વિસ્તાર માં કાચા મકાનો માં ચાંદીપુરમ વાયરસ અંતર્ગત મેલેથીયોન પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી ટી બી પેશન્ટ મુલાકાત ,તેમજ રબારી વાસ જંત્રાલ જાહેર રોડ પર ગંદકી વારી જગાએ ફોલિડોન પાવડર છંટકાવ ની કામગીરી કરવામાં આવી...
સબ સેન્ટર....ખરોડ
પ્રા.આ.કેન્દ્ર....પામોલ*
અહેવાલ દિલીપભાઈ મેલેરીયા વિભાગ ખરોડ
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.