જિલ્લા માં ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા કુંકાવાવ તાલુકાના જગર કેન્દ્ર ખાતે હનુમાનજી ચાલીશા પાઠ નો પ્રારંભ - At This Time

જિલ્લા માં ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા કુંકાવાવ તાલુકાના જગર કેન્દ્ર ખાતે હનુમાનજી ચાલીશા પાઠ નો પ્રારંભ


જિલ્લા માં ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા કુંકાવાવ તાલુકાના જગર કેન્દ્ર ખાતે હનુમાનજી ચાલીશા પાઠ નો પ્રારંભ

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જગર ગામ મે હનુમાનજી ચાલીસા પાઠ કરવામાં આવી હતી તેમજ નાની કુંકાવાવ વિરભેરવ સાકેતધામ ખાતે હનુમાનજી ચાલીસા પાઠ કરવામાં આવી હતા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી આદેશ કર્યો છે અમરેલી જિલ્લા મા ૧૦૦ હનુમાનજી ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ઉપાસના તેમજ આધ્યાત્મિક શક્તિ ભગવાન આપે આપણા ભગવાન શ્રી હનુમાનજી મહારાજ આરાધના કરવી જોઈએ અંગે માહિતી આપતા શ્રી ડો ગજેરા સાહેબ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિભાગ અધ્યક્ષ,,ડો દેસાણી સાહેબ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી માં જીલુભાઈ વાળા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કુંકાવાવ તાલુકાના અધયક્ષ મુન્નાભાઈ બાવાજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.