Dipak Joshi, Author at At This Time

તાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ

તાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ —————– આ સિદ્ધિ માટે મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી

Read more

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસતીર્થમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી..

પ્રભાસતીર્થમાં આવેલા પાવન શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવની વિશેષ ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવે કરવામાં આવી. શ્રી રામના પાવન અવતરણ

Read more

નેશનલ હાઇવેની બેદરકારીથી ઉંબરી ગામમાં એસ ટી આવતી બંધ થઈ

નેશનલ હાઇવેની બેદરકારીથી ઉંબરી ગામમાં એસ ટી આવતી બંધ થઈ ગામલોકોને ફરજિયાત એક કિલોમીટર ફરીને જવુ પડે છે. રજૂઆતો કરાઈ

Read more

અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહી

અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહી ———— એક્સપ્લોઝિવ સહિત રૂ.૨,૧૨,૦૦૦નો જથ્થો સીઝ* ———— જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના

Read more

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત*

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત ગીર-સોમનાથ તા.૦૮: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે બપોરે ગીર

Read more

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ ——– પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી

Read more

કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતીનું થશે

કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતીનું થશે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ આયોજન સોમનાથ ઉત્સવ માં

Read more

ત્રિવેણી ઘાટ પર ‘સંગમ આરતી’ કરતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

સોમનાથ મહોત્સવ- ત્રીજો દિવસ ——————– ત્રિવેણી ઘાટ પર ‘સંગમ આરતી’ કરતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ——————– તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર

Read more

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર —— સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Read more

ભુલેશ્વર મહાદેવ મંદિર મહંત ટ્રેક્ટર લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા –

ગીર સોમનાથ પ્રાચી નજીક આવેલ. ભુલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી. પ્રયાગ રાજ સરસ્વતી ત્રિવેણી સંગમ. પ્રસિદ્ધ ભુલેશ્વર મહાદેવ મંદિર મહંત ટ્રેક્ટર

Read more

‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓ સંદર્ભ સ્થળ મુલાકાત લેતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓ સંદર્ભ સ્થળ મુલાકાત લેતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સોમનાથ ખાતે તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના અવસર

Read more

વિશ્વ કેન્સર દિવસ:13 કેન્સર વોરિયરે દ્વારકા થી સોમનાથ હોળી હંકારી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી

વિશ્વ કેન્સર દિવસ:13 કેન્સર વોરિયરે દ્વારકા થી સોમનાથ હોળી હંકારી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી —- મનોબળ અને મહાદેવ બંને પર

Read more

કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત —————- ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં

Read more

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ ——— તકેદારીના તમામ પગલાં ભરી સંબંધિત અધિકારીઓને વહેલી તકે

Read more

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓ સંદર્ભમાં બેઠક યોજાઇ

સોમનાથ ખાતે તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના અવસર પર ‘સોમનાથ મહોત્સવ’ યોજાશે ——– જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને

Read more

ગીર સોમનાથ ૧૦૮’ ની સરાહનીય કામગીરી

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા સૌથી વધુ ગર્ભવતી મહિલામાં ૭,૪૩૭ કેસ જ્યારે અકસ્માતના

Read more

સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ

સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ -૧૭ નવ દંપતિઓ યે પ્રભુતા

Read more

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે બે દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે બે દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે હોમ, યજ્ઞ, લોક ડાયરો મહા પ્રસાદ સહિત નું આયોજન

Read more

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ

વેરાવળ જાલેશ્વર મંદિર ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા મહાબીજ ના પાવન અવસરે વર્ષોની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ

Read more

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 30 જાન્યુઆરીએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 30 જાન્યુઆરીએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલા

Read more

ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા અંદાજીત રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા અંદાજીત રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન

Read more

ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ તરીકે ફરી એકવાર નિમણૂક,

ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ તરીકે ફરી એકવાર નિમણૂક, રાજકોટ

Read more

વેરાવળ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

૧૭ માં પદવીદાન સમારંભના ઉપલક્ષમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ગજ્જ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે

Read more

યાત્રાધામ પ્રાચી તીર્થ માં બુધવતી અમાસ દિવસે નીમીતે. માનવ મહેરામણ ભારે માત્રામાં યાત્રિકાનો ઘસારો અમાસ. ના દિવસે જોવા મળ્યો

યાત્રાધામ પ્રાચી તીર્થ માં બુધવતી અમાસ દિવસે નીમીતે. માનવ મહેરામણ ભારે માત્રામાં યાત્રિકાનો ઘસારો અમાસ. ના દિવસે જોવા મળ્યો સો

Read more

તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી માં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી.

તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી માં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી. 26 જાન્યુઆરીની રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દેશના

Read more

સોમનાથના સાનિધ્યમાં દેશના 76′ માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું

સોમનાથના સાનિધ્યમાં દેશના 76′ માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું ——– રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજના એકસાથે દર્શન કરી

Read more

આન, બાન, શાન સાથે ઉના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

આન, બાન, શાન સાથે ઉના ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી ————–

Read more

બીચ ફેસ્ટિવલનો બીજો દિવસ જાણીતા સિંગર અને ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપ રાજને હિંદી ગીતોની પ્રસ્તુતિ દ્વારા રંગ જમાવ્યો

*બીચ ફેસ્ટિવલનો બીજો દિવસ* —————— જાણીતા સિંગર અને ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપ રાજને હિંદી ગીતોની પ્રસ્તુતિ દ્વારા રંગ જમાવ્યો ——————

Read more

તાલાલા પંથકનું હિર,પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી નું નિધન:અંતિમવિધિ માં સ્થાનિક પ્રશાસન જોડાયું

|| તાલાલા પંથકનું હિર,પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી નું નિધન:અંતિમવિધિ માં સ્થાનિક પ્રશાસન જોડાયું || ••••••••••••••••••••••••••••••••••••••••••••••• માત્ર બે ચોપડી

Read more
preload imagepreload image