ગોકુલેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરવામા આવ્યુ - At This Time

ગોકુલેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરવામા આવ્યુ


હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાવીરનગરમાં આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે પ્રસંગે મંદિરના ટ્રસ્ટી પ્રદિપભાઈ પાઠક, નગરપાલિકાના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી સહિત પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતુ.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.