સાયલા મહાજન પાંજરાપોળ ખાતે દાતાઓ દ્વારા તુષાર પક્ષીઘર નું અનાવરણ કરાયું. - At This Time

સાયલા મહાજન પાંજરાપોળ ખાતે દાતાઓ દ્વારા તુષાર પક્ષીઘર નું અનાવરણ કરાયું.


ઘણા લોકોની સ્મૃતિ રૂપે સ્ટેચ્યુ, સ્કૂલ, કોલેજ અન્ય જગ્યાએ નામના રહે છે. ત્યારે સાયલા ના એક પંખીપ્રેમી શાહ પરિવાર દ્વારા સાયલા મહાજન પાંજરાપોળ સંકુલ માં પક્ષીઘર બનાવ્યું હતું. સ્વ: તુષારભાઈ ધીરજલાલ શાહ સ્મરણાર્થે ઉષાબેન તુષારભાઈ શાહ તરફથી પક્ષીઘર બનાવ્યું હતું. જેનું તુષાર પક્ષીઘર નામ થી અનાવરણ કરવામાં આવ્યું. ડી. કે. શાહ પરીવાર, હેમુ શાહ પરિવાર, સાયલા નગરજનો તથા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટી જીતુભાઈ શાહ તથા વીડ સંકુલ ના કાર્યકર્તા વતી ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.