ઝાલોદ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર એસ.સી. મૉરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિજી ની જન્મ જયંતી ની ઉજવણી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી...રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

ઝાલોદ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર એસ.સી. મૉરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિજી ની જન્મ જયંતી ની ઉજવણી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી…રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


આજ રોજ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર અનુસુચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતિ ની ઉજવણી આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૪ના રોજ મણીબેન હાઇસ્કૂલ ઝાલોદ ખાતે સાંજે ૫.૩૦ કલાકે કરવામા આવી જેમાં જિલ્લા મોરચા ના પ્રભારી ભરત શ્રીમાળી.. જીલ્લા મોરચા પ્રમુખ દેવચંદભાઈ પરમાર.. શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પંચાલ.. શહેર અનુસુચિત જાતિના મોરચા પ્રમુખ શનીલાલ ભુનાતર, મહામંત્રી હરીશભાઈ પીઠાયા,કાઉન્સિલર મુકેશભાઈ ડામોર.. ટપુભાઈ વસૈયા.. બહાદુર કટારા.. યુવા મૉરચા પ્રમુખ સંતૉષ ભાઇ ભગૉરા,મુકેશભાઈ ખાગુડા, ચન્દ્રકાન્ત ભાઇ દરજી,રામચંદ્ર પરમાર, જયેશભાઇ ચૌહાણ તથા મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહી મહર્ષિ વાલ્મીકિ ની છબી ને ફૂલહાર કરી..તથા ભરતભાઇ શ્રીમાળી તથા દેવચંદભાઈ પરમાર દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.