ફટાકડાના વેપારીઓ નિયમોની અમલવારી કરશે તો જ Fire NOCની મંજૂરી મળશે - At This Time

ફટાકડાના વેપારીઓ નિયમોની અમલવારી કરશે તો જ Fire NOCની મંજૂરી મળશે


રાજકોટમાં આ વખતે દિવાળી પર ફટાકડાના ધંધાર્થીઓને ફાયર એનઓસી માટે નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.ફટાકડાના વેપારી જેમને ટેમ્પરરી સ્ટ્રક્ચ અને દુકાન છે. તેઓને ફાયર સેફ્ટીના નિયમો મુજબ અગ્નિક શામક બોટલ સહિતના પ્રાથમિક ફાયર સેફટીના સાધનો રાખવાના રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સ્થળ પર ચેકિંગ કરવામાં આવશે.ત્યારબાદ જ ફાયર
એનઓસીની મંજૂરી આપવામાં આવશે.ફાયર એનઓસી મુદ્દે અધિકારી અમિત દવે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.