બોટાદ જીલ્લા તલાટી કમ મંત્રીમંડળ નો સ્નેહમિલન કાર્યક્રમ તથા વાર્ષિક સાધારણ સભા મળી - At This Time

બોટાદ જીલ્લા તલાટી કમ મંત્રીમંડળ નો સ્નેહમિલન કાર્યક્રમ તથા વાર્ષિક સાધારણ સભા મળી


(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ બોટાદ જીલ્લા તલાટી કમ મંત્રીમંડળ નો સ્નેહમિલન કાર્યક્રમ તથા વાર્ષિક સાધારણ સભા તા 6/10/2024 ને રવિવાર ના રોજ મહાદેવ રેસ્ટોરન્ટ હોલ બોટાદ ખાતે જીલ્લા કક્ષા ની મળેલ જે અંતર્ગત જીલ્લા ના તમામ તલાટી કમ મંત્રી ઓ હાજર રહેલ જેમા તલાટી કમ મંત્રી ઓને મુજવતા પ્રશ્ર્નો મબાબત વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી જેમા જીલ્લા મંડળ ના ઉપપ્રમુખ મેહુલસિહ પરમાર તથા જીલ્લા તલાટી કમમંત્રી મંડળના મહામંત્રી જીતુભાંઈ ચાવડા દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામા આવેલ કાર્યક્રમ અંતર્ગત તલાટીકમ મંત્રી ઓને મુંજવતા પ્રશ્રનો. પુછવામા આવેલ તેમજ પ્રશ્ર્નો બાબત પ્રમુખ પ્રદયુમનસિહ બી ટાંક દ્વારા સંતોષકારક જવાબ આપવામા આવેલ ત્યારબાદ કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામા આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.