સુરેન્દ્રનગર વંદના હોટલ ખાતે નરેન્દ્રમોદી વિચાર મંચ ની મિટિંગ યોજાઈ - At This Time

સુરેન્દ્રનગર વંદના હોટલ ખાતે નરેન્દ્રમોદી વિચાર મંચ ની મિટિંગ યોજાઈ


યોજાયેલ મિટિંગ માં કાર્યકર્તાઓને સમાજ સેવા ના કાર્ય માં લાગી જાય તેવી સૂચના આપવા માં આવી હતી. તથા દર મહિના ના પ્રથમ રવિવાર ના રોજ દરેક તાલુકા માં મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું જિલ્લા પ્રવક્તા પવનદેવસિંહ રાણા તેમજ જિલ્લા પ્રમુખ દિપકસિંહ ઝાલા જિલ્લા ના મહામંત્રી તેમજ તાલુકા ના પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શહેર પ્રમુખશ્રી દુષ્યંતભાઈ આચાર્ય દ્વારાં કરવા માં આવ્યું હતું

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.