કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યુ - At This Time

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યુ


જસદણ-વિંછીયા તાલુકાના 31 ગામો માટે ગોમા ડેમ આધારિત વિંછીયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ.૮૨.૬૯ કરોડના વિકાસકાર્યનું ભુમિપુજન વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.