જસદણમાં ભાવેશભાઈ તેરૈયાનું નિધન: રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી - At This Time

જસદણમાં ભાવેશભાઈ તેરૈયાનું નિધન: રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ભાવેશભાઈ તેરૈયા (દકાભાઈ ઉ.વ.૪૫) તે નવલશંકરભાઈ તેજાગોરભાઈ તેરૈયાના સુપુત્ર સપનાબેન, જાનવીબેન, પ્રેમભાઈના પિતાનું તા.૪ ઓકટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.