જસદણમાં બીજા નોરતે સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડીયાર મંદિર ગંગાભવનમાં નાની બાળાઓને લાણી નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

જસદણમાં બીજા નોરતે સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડીયાર મંદિર ગંગાભવનમાં નાની બાળાઓને લાણી નું વિતરણ કરવામાં આવ્યું


જસદણમાં બીજા નોરતે સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશભાઈ રામોલિયા, અશોકભાઈ બુટાણી, મનોજભાઈ રામાણી, તરફથી ખોડીયાર મંદિર ગંગાભવન માં નાની બાળાઓને લાણી નું વિતરણ કરવામાં આવ્યું. સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણમાં અવાર નવાર સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.