ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે ઘટ સ્થાપન કરાયું - At This Time

ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે ઘટ સ્થાપન કરાયું


ખેડબ્રહ્મા માં અંબિકા માતાજીના મંદિરે ઘટસ્થાપન કરાયું

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે નવરાત્રી નું પ્રારંભ તથા માતાજી મંદિરે સવારે 11:00 કલાકે મંદિરના પૂજારી દ્વારા ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો ઘટસ્થાપન પૂજામાં સોલંકી પ્રવિણસિંહ દેવીસિંહ હે લાભ લીધો હતો સવારથી અંબિકા માતાજી મંદિરે મય ભક્તો માં અંબાના દર્શન કરીને 108 ની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.