રાજપરા પાસે આવેલ રામદેવપીર બાપા ના મંદિર ખાતે ખોડીયાર મંદિર આવતા યાત્રાળુ અને તમામ સુવિધા આપતા કલ્પેશભાઈ ડાંગર - At This Time

રાજપરા પાસે આવેલ રામદેવપીર બાપા ના મંદિર ખાતે ખોડીયાર મંદિર આવતા યાત્રાળુ અને તમામ સુવિધા આપતા કલ્પેશભાઈ ડાંગર


છેલ્લા 23 વર્ષ થી ચાલતા ભગીરથ કાર્ય કરતા કલ્પેશભાઈ ધીરુભાઈ ડાંગર ગામ રાજપરા ખોડીયાર હાલ વડોદરા દ્વારા ધંધુકા ધોલેરા અમદાવાદ ખેડા વગેરેથી આવતા પગપાળા યાત્રાળુને પાણી નાસ્તો જમવાનું અને રહેવાની સુવિધા આપવામાં આવે છે કલ્પેશભાઈ ડાંગર અને તેમના મિત્રો દ્વારા ખડે પગે યાત્રાળુ ને સેવા આપે છે આવું ભગીરથ કાર્ય કરે છે આવું કામ હંમેશા કરતા રહે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.