બાલાસિનોર વડદલા ના વતની તુલસીભાઈ પરમાર જન્મદિવસ ગામમાં શેરી લાઈટ ની ભેટ આપીને અનોખી ઉજવણી કરી - At This Time

બાલાસિનોર વડદલા ના વતની તુલસીભાઈ પરમાર જન્મદિવસ ગામમાં શેરી લાઈટ ની ભેટ આપીને અનોખી ઉજવણી કરી


મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ના વડદલા ગામના વતની તુલસીભાઇઉર્ફે મોરાલભાઈ જેઓશ્રી બાલાસિનોર તાલુકામાં રજવાડી બાપુ તરીકે નામના મેળવી છે અને મને ફોન કરે અને મારાથી કામ ના થાય તો હું સમાજ સેવક ના કહેવાય એવી વ્યાખ્યા ધરાવતા તુલસીભાઈ રજવાડી બાપુ નો વડદલા તેમજ આસપાસના બારેબાર પરાવિસ્તાર કોઈ પણ પ્રકારના સેવાના કામો માટે ડંકો વાગે છે અને અને વડદલા ના બારેબાર પરા વિસ્તારમાં ગ્રામ સેવા સમિતિઓ નું નિર્માણ કરી એક આગવી અદાથી સ્વખર્ચ સમાજ સેવા કરે છે ચોવીસ કલાક માં કોઈ પણ કામનું નિરાકરણ લાવે છે એવા તુલસીભાઇ પરમાર રજવાડી બાપુ નો 28/9/2024ના રોજ જન્મદિવસ હતો અને એમના જન્મદિવસ નિમિતે તુલસીભાઇ રજવાડી બાપુ ક્યાંક ને ક્યાં વડદલા ની આસપાસના પરાવિસ્તાર નવીન પ્રકાર ની સેવા આપે છે એમ આવખતે વડદલા તાબે બારીયાના મુવાડા ગામ ના વડીલો માતાઓ બહેનો સ્નેહીજનો અને તુલસીભાઇ ના ચાહકોને માન આપી બારીયાના મુવાડા ગામના આગેવાનઓ માતાઓ બહેનો સ્નેહીજનો અને ત્યાંના તુલસીભાઈ ના ચાહકો જન્મદિવસની ઉજવણી કરે છે. જન્મદિવસ નિમિતે ત્યાંના આગેવાનો માતાઓ બહેનો વડીલો તેમજ ગ્રામ સેવા સમિતિના સદસ્યો તુલસીભાઇ રજવાડી બાપુ ને ક્ષત્રિયોની આન બાન અને શાન એવો સાફો બાંધાવી તલવાર અને ભાથીજી મહારાજની છબી આપી તુલસીભાઇભાઈને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી બદલા માં તુલસીભાઇ રજવાડી બાપુએ વડદલા તાબે બારીયાના મુવાડા ગામને રોશનીથી જગમગ કરવા માટે બારીયાના મુવાડા ગામ ને શેરી લાઈટ ની ભેટ આપી ગામમાંથી અંધકાર માંથી પ્રકાશ ના કિરણો ફેલાવ્યા છે ધન્ય છે અને સલામ છે તુલસીભાઈ રજવાડી બાપુ ને એમની ગ્રામ સેવા સમિતિ ને જેઓ આવા સેવા ના કામો કરી સમાજ સેવા કરે છે આવા સેવા ના કામો માટે સંપર્ક કરો 9714363584


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.