ઘેલા સોમનાથ દાદાને માસિક શિવરાત્રી નિમિત્તે મહાકાલ દાદાનો શણગાર - At This Time

ઘેલા સોમનાથ દાદાને માસિક શિવરાત્રી નિમિત્તે મહાકાલ દાદાનો શણગાર


જસદણ નજીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. જેથી મંદિરના પુજારી હસુભાઈ જોશી દ્વારા પાંચાળમાં બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ દાદાને માસિક શિવરાત્રી નિમિત્તે મહાકાલ દાદાનો અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.