બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા ના નિવાસ્થાને શતરંગ ધામના સંત પ્રેમદાસ બાપુ એ પધરામણી કરી - At This Time

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા ના નિવાસ્થાને શતરંગ ધામના સંત પ્રેમદાસ બાપુ એ પધરામણી કરી


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
બોટાદ ના બહુમુખી પ્રતિમાં ધરાવતા અને અનેક સામાજિક ધામિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ના નિવાસ સ્થાને પધરામણી કરતાં વિછીયા પાસેના સતરંગધામ મંદિર ના લઘુ મહંતશ્રી પરમપૂજ્ય શ્રી પ્રેમદાસબાપુએ પધરામણી કરી હતી. આ પ્રસંગે સામતભાઈ જેબલીયા દ્વારા લઘુ મહંતશ્રી ને સાલ ઓઢાડી રજવાડી કેસરીયો સાફો બાધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી. રજવાડી ઠાઠથી વિષેસ સન્માન કરી લઘુ મહંતશ્રી ના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.