લાઠી ના પીપળવા માં આર્યુંવેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

લાઠી ના પીપળવા માં આર્યુંવેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


લાઠી ના પીપળવા માં આર્યુંવેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દામનગર અમરેલી જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા- અમરેલી તથા જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના શાખપુર ના મેડિકલ ઓફિસર ડો.ખોડીદાસ શુક્લા,સરકારી આયુર્વેદ દવાખાનું શેખ પીપરિયા ના મે. ઓ ડો.કાર્તિક ભાઈ સોલંકી અને ભૂરખીયાના મેડિકલ ઓફીસર ડો. સાગર જોશી દ્વારા પીપળવા હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ જેનુંઉદઘાટન અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા અને પીપળવા ના દાતા યુવા ઉદ્યોગપતિ હરેશભાઈ ઠુંમર ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દામનગર પ્રખડ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમાર,અશોક ભાઈ ઠુંમર મેડિકલ ઓફિસર શ્રુતિબેન પટેલ દેહુર ભાઈ કનાળા, ઉપસ્થિત રહેલ આકેમ્પ માં ૧૦૦ કરતા પણ વધુ દર્દીઓ એ લાભ લીધે આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખડ અધ્યક્ષ ચેતન ભાઈ જમોડ બજરંગ દળ ના સંયોજક,દેવાંગભાઈ દવે, ભૌતિક મકવાણા , અલ્પેશ ચુડાસમા રિંકલ બેન વેકરીયા, રાધિકા બેન વાઢેર ઉઠાવી રહતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.