સાંસદ મનસુખભાઈ માંડવીયા દ્વારા બોટાદ શહેરમાં અંતિમયાત્રાવાન આપવામાં આવી - At This Time

સાંસદ મનસુખભાઈ માંડવીયા દ્વારા બોટાદ શહેરમાં અંતિમયાત્રાવાન આપવામાં આવી


(અસરફ જાંગડ દ્વારા)
કવિ બોટાદકર માનવસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને નવો મોક્ષ રથ નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે જે મોક્ષ રથની ગ્રાન્ટ મેળવવા માનનિય અમોહભાઇ શાહની ભલામણથી માનનિયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગ્રાન્ટ ફાળવેલ છે જેના ફળ સ્વરૂપે આ મોક્ષરથ નગરપાલિકાએ કવિશ્રી બોટાદકર માનવસેવા પ્રતિષ્ઠા ટ્રસ્ટને ચલાવવા આપેલ છે. કવિશ્રી બોટાદકર માનવસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ છેલ્લા 22 વર્ષથી આ સેવા આપે છે આ મોક્ષ રથની ફાળવણીથી માનનિય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા માનનિય અમોહભાઈ શાહ તથા નગરપાલિકાના વહીવટદારનો આભાર માનીએ છીએ,આ મોક્ષ રથની સેવા અન્વયે મહેન્દ્રભાઈ સોલંકી નો (9904118268) શહેરીજનોને સંપર્ક કરવા વિનંતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.