**ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે સરસંઘ સંચાલકશ્રી ડૉ.કેશવરાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કરાયુ ** **રિપોર્ટર અલ્પેશભાઈ કટારા** - At This Time

**ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે સરસંઘ સંચાલકશ્રી ડૉ.કેશવરાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કરાયુ ** **રિપોર્ટર અલ્પેશભાઈ કટારા**


**ધારાસભ્ય રમેશભાઈ કટારા હસ્તે સરસંઘ સંચાલકશ્રી ડૉ.કેશવરાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કરાયુ **

આજરોજ સંજેલી ખાતેશ્રી કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીસરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-સંજેલી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને સરસંઘ સંચાલકશ્રી ડૉ. કેશવરાવ હેડગેવારજીની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા વિશેષ અતિથિ તરીકે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા સાહેબ સંજેલી તાલુકા.પંચાયત પ્રમુખ અરૂણાબેન પલાસ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો..ધારાસભ્યશ્રીએ પ્રતિમાનુ અનાવરણ કરીને જીવન શૈલી બાબતે ઉપસ્થિત સૌ લોકો સમક્ષ વ્યાખ્યાન આપ્યુ હતુ....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.