જસદણ રાજકોટ (વાયા ભાડલા કમળાપુર દહીસરા) વાળો બસ રૂટ ફરી ચાલુ કરવા જસદણ ડેપો મેનેજરને અરજી અપાઈ - At This Time

જસદણ રાજકોટ (વાયા ભાડલા કમળાપુર દહીસરા) વાળો બસ રૂટ ફરી ચાલુ કરવા જસદણ ડેપો મેનેજરને અરજી અપાઈ


દહીસરા ગામના કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના ગામમાં વર્ષોથી ચાલતી જસદણ રાજકોટ વાયા ભાડલા કમળાપુર દહીસરા વાળી બસ હાલ બંધ કરી દેવામાં આવી હતી. જેથી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થી તેમજ નોકરીયાતો ને ભારે મુશ્કેલીઓ પડતી હતી. જેથી ફરી આ રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગણી દહીસરા ગામના લોકોએ ડેપો મેનેજરને અરજી આપીને કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.