વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતા ઓને સુખડી અર્પણ કરાય - At This Time

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતા ઓને સુખડી અર્પણ કરાય


વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતા ઓને સુખડી અર્પણ કરાય

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર માં ચાલતાં સાત બાળ સંસ્કાર કેન્દ્ર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના ગરીબ પરીવાર ની ૨૫ સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ તારીખ ૨૪ સપ્ટેમ્બર ના રોજ સીનીયર સીટીઝન પરીવાર બગસરા ના મંત્રી શ્રી નંદલાલ ભાઈ બામટા અને બાળ કેળવણી મંદીર બગસરા ના નિયામક શ્રી ભારતીબેન ધાંધીયા ના હસ્તે વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે સગર્ભા સ્ત્રીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ. સંસ્થા દ્વારા દર મહિને નિયમિત જરૂરીયાત મંદ બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવે છે, તેમ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર શ્રી મહેન્દ્રભાઈ પાથર ની અખબારી યાદીમાં જણાવાયું છે દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.