ભુજ રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર ભુજ - રાજકોટ વચ્ચે ટ્રેન વ્યવહાર સરુ કરાશે - At This Time

ભુજ રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર ભુજ – રાજકોટ વચ્ચે ટ્રેન વ્યવહાર સરુ કરાશે


ભુજ-રાજકોટ વચ્ચે શરૂ થશે ટ્રેન

સવારે 6.50 કલાકે ભુજથી ઉપડી બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચશે અને રાજકોટથી 2.35 કલાકે પરત ઉપડી 9.40 કલાકે પરત ભુજ આવશે
ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટી બંધ થયા બાદ ટ્રેન ચાલુ કરવા ભલામણ કરાઈ
પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા પ્રસ્તાવિત રૂટ બાબતે જાણ કરાઈ
રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટીની 30 સપ્ટેમ્બરના મુદત થાય છે સમાપ્ત
સંભવત: નવરાત્રિથી સેવાનો આરંભ થાય તેવી શકયતા


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.